ખાતમુહૂર્ત / અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં ગુજરાતનો ફાળો મહત્વનો, VHP કરશે આ કામ

water and 912 soil of holy places Gujarat construction Ram temple Ayodhya

5 ઓગસ્ટ દેશ અને દુનિયાના કરોડો હિન્દુઓ માટે સૌથી ઐતિહાસિક દિવસ બની રહેવાનો છે. કારણ કે અનેક વર્ષોના ઈન્તજાર પછી પ્રભુ રામની નગરી અયોધ્યમાં મંદિર બનવા જઈ રહ્યું છે. 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદીના હસ્તે ભવ્ય રામ મંદિરનું ખાતમુહૂર્ત થવાનું છે. તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અયોધ્યામાં રામમંદિર નિર્માણમાં ગુજરાતનો મહત્વનો ફાળો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ