રવિવારનો દિવસ અનેક રાશિઓ માટે શુભદાયી રહેશે. કેટલીક રાશિઓ સાવધાની સાથે કામ કરવાથી મહત્વનું ફળ મેળવી શકે છે. આ સિવાય સૂર્યદેવને અર્દ્ય આપવાથી પણ લાભ થઈ શકે છે. ગોળનો વપરાશ ઓછો કરવાની સાથે ઓમ સૂર્યાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે. ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ માનવામાં આવે છે.