રાહત / સૌરાષ્ટ્રવાસીઓ માટે Good News : હવેથી આ 6 જિલ્લાઓમાં ઉનાળામાં નહીં પડે પાણીની અછત, ડેમો ભરાશે છલોછલ

 was released in 6 districts of Saurashtra

સૌરાષ્ટ્રના 6 જિલ્લા રાજકોટ,અમરેલી, મોરબી તેમજ જામનગર,બોટાદ,સુરેન્દ્રનગરના ડેમોમાં નર્મદાનું પાણી છોડાયું, સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ 98 ટકા ભરાયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ