સંકટ / કેદારનાથ પાછળ ફરી બની રહ્યું છે તબાહીનું સરોવર, અંતરિક્ષથી ચેતવણી

Warnings from space is Kedarnath staring at another disaster chorabari lake diu

વર્ષ 2013માં કેદારનાથ (Kedarnath) માં આવેલ કુદરતી સંકટને લઇને પૂરી કેદારનાથ ઘાટી નષ્ટ થઇ ગઇ હતી. અંદાજે 5000 લોકો માર્યા ગયા હતાં. હજારો લોકો સ્થળાંતરિત થયા હતાં. કરોડોની સંપત્તિનું નુકસાન થયુ હતું. ત્યારે તજજ્ઞોએ આ તબાહીનું કારણ ચોમાસાનું જલ્દી આવવું અને ગ્લેશિયરોનું પિગળવું જણાવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ