આજે વડોદરામાં ખૂબ જ નવાઈ અને દુખ સાથે પમાડે તેવી ઘટના ઘટી હતી. જેમાં બે લોકોના મોત થયા હતા. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણામાં પણ આવું કઈંક બન્યું હતું જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે સવાલ મોટો થાય છે કે જેવી ઠંડી આવે એવી તો આપણે શું ભૂલ કરીએ છીએ કે રાત્રે બધા ઊંઘવા જાય ત્યારે ખૂબ જ હેલ્થી હોય પણ જ્યારે સવાર પડે ત્યારે ખરાબ સમાચાર આવે છે. તેનો જવાબ જાણવો હોય તો જુઓ EK VAAT KAU