મહાસંયોગ / ગુજરાતના નવા CM કોણ હોવા જોઈએ? નરેશ પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું

Warm up in politics: Khodaldham's Naresh Patel's big statement about who will be the next CM of Gujarat

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યં કે પાટીદાર સમાજ ઘણો મોટો સમાજ છે દરેક પક્ષમાં પાટીદાર સમાજના લોકો છે ત્યારે હવે પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેમ મળે તેની ચર્ચા થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ