વિવાદ / CM-રાજ્યપાલ આમને સામને : ઉદ્ધવ ઠાકરે ભડક્યાં, કહ્યું મારે તમારી પાસેથી હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી

War of words between CM Thackeray & Governor

મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ખોલવાના મુદ્દે રાજ્યાપાલ અને ઉદ્ધવ ઠાકરે આમને સામને આવી ગયા છે. ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને કહ્યું કે તમારી પાસેથી હિન્દુત્વનું સર્ટિ. લેવાની જરૂર નહીં 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ