રાજકોટ / આજી ડેમ ઓવરબ્રિજ દુર્ઘટના : મેનેજરે કહ્યું, ઉંદરોના કારણે દીવાલ ધસી પડી હોય તેવું લાગી રહ્યું છે

wall down near rajkot aji dam WGEL company manager statement

આજે બપોરે રાજકોટમાં મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં 2 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતાં. આજી ડેમ નજીક આવેલ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજની દીવાલ અચાનક ધસી પડી હતી જેમાં 2ના મોત નિપજ્યા હતાં. જેમાં પ્રાથમિક તપાસ કરતા કંપનીના મેનેજરે નિવેદન આપ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે ઉંદરોના કારણે આ દીવાલ ધસી પડી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ