બોલિવૂડ / મ્યુઝિક ડાયરેક્ટર વાજિદના નિધન બાદ તેની પત્નીએ પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- ધર્મ પરિવર્તન માટે કરી મજબૂર

wajid Khan Wife Kamalrukh Khan Writes Long Note On Anti Conversion Law And Family Torture

મ્યુઝિક ડાયરેક્ટર સાજિદ-વાજિદની જોડી આ વર્ષે તૂટી ગઈ. વાજિદ ખાને 1 જૂન, 2020એ દુનિયાને અલવિદા કહી દીધું, ત્યારે હવે વાજિદની પત્ની કમલરૂખ ખાને એક ઈમોશનલ નોટ લખી છે. જેમાં તેણે પતિનો પરિવાર તેને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હોવાની વાત કહી છે. તે જન્મથી પારસી છે. કમલરૂખે વાજિદના પરિવાર પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ