સલામ / સુરેન્દ્રનગરના શહીદ જવાનની માન-સન્માન સાથે અંતિમયાત્રા, આ તસ્વીરો જોઈને આંખો ભીની થઈ જશે

wadhwan armyman bharatsinh parmar martyred funeral surendranagar

સુરેન્દ્રનગરનો જવાન ભારતીય સેનામાં અરૂણાચલ પ્રદેશના ગૌહાટીમાં ફરજ બજાવતો હતો. ફરજ દરમિયાન જવાનનું આકસ્મિક મોત થયુ હતુ. ત્યારે આજે વઢવાણ ખાતે અંતિમયાત્રા નીકળી હતી. જેમાં નાત-જાતને  ધ્યાને રાખ્યા વિના જ તમામ ધર્મના લોકોએ ભારત માના પનોતા લાલને સલામી આપી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ