VTV E Conclave / CCIમાં કપાસ વેચતી વખતે ખેડૂતો વેપારીને આ વસ્તુ આપી ભૂલ ના કરેે: પરશોત્તમ રૂપાલા

vtv news mahamanthan e conclave Union Minister Parshottam Rupala farmers

VTV પર યોજાયેલા મહામંથન e Conclave 2020 પર કેન્દ્રીય કૃષિમંત્રી પરશોતમ રૂપાલાએ ગુજરાતના ખેડૂતો માટે ખાસ વાતચીત કરી હતી. VTV દ્વારા નક્કી કરાયેલાં કૃષિક્ષેત્રો સામે હવે પડકારો શું છે? વિષય પર વાત કરતાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે કોરોના સંકટ ભલે આવ્યું મહામારી વચ્ચે પણ મોદી સરકારે નક્કી કરેલું 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય અમે પુરૂ કરીશું. સાથે તેમણે જણાવ્યું કે, વેપારીઓને કપાસ વેચતી વખતે ખેડૂતોને વિનંતી કે 7/12ના દાખલાઓ વેપારીઓને ન આપો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ