VTV E Conclave / મહામારીથી 2022માં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યમાં કોઈ ફેરફાર નહીં થાયઃ પરશોત્તમ રૂપાલા

vtv news mahamanthan e conclave talk with Union Minister Parshottam Rupala

VTV પર યોજાયેલા મહામંથન e Conclave 2020 પર કેન્દ્રીય કૃષિમંત્રી પરશોતમ રૂપાલાએ ગુજરાતના ખેડૂતો માટે ખાસ વાતચીત કરી હતી. VTV દ્વારા નક્કી કરાયેલાં કૃષિક્ષેત્રો સામે હવે પડકારો શું છે? વિષય પર વાત કરતાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે કોરોના સંકટ ભલે આવ્યું મહામારી વચ્ચે પણ મોદી સરકારે નક્કી કરેલું 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય અમે પુરૂ કરીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ