VTV E Conclave / દેશની અર્થવ્યવસ્થા 2-3 મહિનામાં ફરી પાટા પર આવી જશે, 'આત્મનિર્ભરતા' પર મનસુખ માંડવિયાએ કહ્યું...

vtv news mahamanthan e conclave talk with Union Minister Mansukh Mandaviya

VTVના મહામંથન ઇ-કોન્ક્લેવ 2020માં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આરોગ્ય અંગે મહત્વની વાત કરી હતી. કોરોનાને લઇને હેલ્થ વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો ચર્ચા કરી હતી. લૉકડાઉન, અનલૉક, આત્મનિર્ભરતા અને રાહત પેકેજ અંગે વિગતે વાતચીત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ