VTV E Conclave / દર્શન દાસાણી કહે છે કે કામદારોને સાચવવા જોઈએ તો વળી સવાણીએ કહ્યુ આ એક અવસર છે

vtv news mahamanthan e conclave talk with savjibhai dholakiya and tea post Founder Darshan dasani

મધ્યમવર્ગ માટે મહામારીએ શું બદલ્યુ ? પરના વિષય પર મોટીવેશનલ સ્પીકર સવજીભાઈ ધોળકિયા, અને ટી પોસ્ટના ફાઉન્ડર દર્શન દસાણી સાથે આ વિશે VTV દ્વારા ખાસ ઈ-કોન્કલેવમાં મહામંથન કરવામાં આવ્યું હતુ જેમાં કેટલી મિસરી જેવી વાતો સરી આવી હતી આવો જાણીએ શું છે એ વાતો.

બ્રેકિંગ ન્યૂઝ