VTV રિયાલિટી ચેક / અન્નપૂર્ણા યોજનામાં નામ મોટું પણ કામ નહીં: શ્રમિકો બોલ્યા મોટાભાગના રથ ખૂલતાં જ નથી, જ્યાં હોય ત્યાં માંડ 20-30 જણા જમે

VTV NEWS did a reality check of Shramik Annapurna Yojana in Ahmedabad

અમદાવાદમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના VTV NEWSના રિયાલિટી ચેકમાં શ્રમિકોને ભોજન ન મળતું હોવાનું સામે આવ્યું છે. ગુરુકુળ વિસ્તારના શ્રમિકો કહી રહ્યા છે કે દેખાવ માટે 20થી 30 લોકોને જમવાનું આપવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ