ગોધરાકાંડ  / VTVના અહેવાલની અસર, 18 વર્ષ બાદ પરિવારને દીકરાનું મરણ સર્ટિફિકેટ મળ્યું

VTV IMPACT after Godhra Kand 18 years family have proven their son death in train

ગોધરાકાંડના પરિવારની વેદનાના VTVના અહેવાલની અસર થઈ છે. 18 વર્ષ બાદ પરિવારને દીકરાનું મરણ સર્ટિફિકેટ મળ્યું. 3 વર્ષના ઋષભના અસ્તિત્વનું સર્ટિફિકેટ મળ્યું. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનાં S-6 ડબ્બામાં જીવતો સળગી ગયેલો હતો ઋષભ. 6 મહિના બાદ માતા-પિતાના DNA ટેસ્ટથી મોતની જાણ થઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ