IMPACT / જગન્નાથ મંદિરના 800 કરોડના ગૌચર જમીનના કૌભાંડ મુદ્દે તંત્ર સફાળુ જાગ્યુ, ચેરીટી કમિશનર એક્શનમાં

vtv gujarati special jagannath ji Temple Gauchar 800 crore land scam

VTVGujarati.com દ્વારા જગન્નાથ મંદિરની જમીનનો વિવાદનો પર્દાફાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેના પડઘા સ્વરૂપે ગૌચરની જમીન વેચી દેવા મામલે ચેરિટી કમિશનરે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદમાં આવેલ જગન્નાથજી મંદિર તેની રથયાત્રા માટે જાણીતું છે. પરંતુ મંદિર દ્વારા જમીનનું રૂપિયા 800 કરોડનું કૌભાંડ આચરવામાં આવતા તરખાટ મચી ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ