ગુજરાતમાં હાલ કોરોના ખૂબ વકર્યો છે. ત્યારે VTV ખાસ તબીબોને આ અંગે પૂછ્યુ હતુ અને સત્ય જાણવાની કોશિશ કરી હતી જેમાં તાવ આવે તો શું કરવું, કયો ટેસ્ટ કરાવવો જેવા 10 પ્રશ્નોના જવાબ નિષ્ણાતો પાસેથી મેળવ્યા હતા.
રાજ્યમાં અને દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે..ત્યારે કોરોનાને લઈને હજુ પણ કેટલાક લોકોના મનમાં સવાલ છે,વેક્સિનેશનને લઈને પણ કેટલીક મૂજવણો હજુ પણ લોકો અનુભવી રહ્યા છે ત્યારે આ જ મુંજવણ દૂર કરવા માટે અમે તબીબો સાથે વાત કરી હતી તે સાંભળીયે
1.
પેશન્ટને પ્રથમ દિવસે તાવ આવે તો આગળનું સ્ટેપ શું હોવું જોઈએ. રેપિડ ટેસ્ટ કરાવવો કે આર ટી પીસી આર ટેસ્ટ કરાવવો કે સીટી સ્કેન..શું કરવું જોઈએ ?
2.
ઘણા લોકો રેપિડ ટેસ્ટ કરાવે છે અને જો રેપિડ પોઝીટીવ આવે તો કન્ફર્મ કરવા આર.ટી.પીસી.આર કરાવવા જાય છે એ જરુરી છે ?
3.
લોકો આર.ટી.પીસી.આર કરાવીને અન્ય કોઈ જાણીતી વ્યક્તિને બતાવે છે કે એમની બિમારી અથવા વાયરલ લોડ કેટલો છે..એમની બિમારી કેટલી ગંભીર છે એના
વિશે શું કહેશો આપ ?
4.
હાલના સમયમાં લોકો નાની નાની વાતમાં સીટી સ્કેન કરાવવા પહોંચી જાય છે..તો સીટી સ્કેન કોણે અને ક્યારે કરાવવો જોઈએ ?
5.
હાલનો સ્ટ્રેન વધુ સંક્રમણ ફેલાવે છે તો જ્યારે પરિવારમાં પ્રથમ પેશન્ટ પોઝીટીવ આવે તો પરિવારના અન્ય લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ ?
6.
લોકો જે વારંવાર ઘરની બહાર મૂવમેન્ટ કરે છે એ કેટલી યોગ્ય ?
7.
ઘણા પરિવારના તમામ સભ્યો પોઝીટીવ થયા છે...તો શું એ લોકો એક જ ઘરમાં અથવા એક જ રુમમાં એક સાથે ક્વોરેન્ટાઈન થઈ શકે..જો બધાના વાયરલ લોડ
અને ઈન્ફેક્શન અલગ અલગ હોય તો ?
8.
એન્ટિ વાયરલ મેડિસીનની જે દવા છે એ ઘણી વાર દર્દીઓ સામેથી માગતા હોય છે... પ્રિસ્ક્રીપ્શ વગર..શું ખરેખર આ દવા આપી શકાય?
9.
હાલમાં બધે રેમડેસિવીર -રેમડેસિવીર થઈ રહ્યુ છે તો આ રેમડેસિવીર છે શું ?
10.
દર્દીનો 14 દિવસ ક્વોરેન્ટાઈન પીરીયડ પૂરો થઈ જાય પછી કોરોના નેગેટીવ છે એવો ટેસ્ટ કરાવવો જરુરી છે ?