દિવ્યાંગના વિકાસ માટે અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે ભાવનગરની સંસ્થા PNRના એટી એન્ડ વિભાગે ઇ લાઇબ્રેરી શરૂ કરી છે. દિવ્યાંગ ઘરે બેસીને ઓનલાઇન કોર્ષ કરે શકે અને તેના થકી રોજગગારી મેળવી શકે તેવા હેતુસર દિવ્યાંગ માટે ઇ લાઇબ્રેરી શરૂ કરાઇ છે.
ભાવનગર દિવ્યાંગ માટે ઈ-લાયબ્રેરીનો પ્રારંભ
ભાવનગરની સંસ્થા દ્રારા શુભારંભ
ભાવનગરની PNR સંસ્થાનો શ્રેષ્ઠ પ્રયાસ
ભાવનગરમાં દિવ્યાંગોના વિકાસ માટે કામ કરતી સન્સ્થા પી એન આર સોસાયટીના એ ટી એન્ડ ટી વિભાગ દ્વારા દિવ્યાંગો આત્મનિર્ભર બનેતે માટે ઈ લાયબ્રેરી બનાવામાં આવી છે ભાવનગરની આ સંસ્થા દ્વારા દાતાઓ ના સહયોગ થી વિકલાંગો ઘરે બેસીને વિવિધ કોર્ષ ઓન લાઈન શીખી શકે અને બાદમાં રોજગારી મેળવી શકે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે ભાવનગરની આ સંસ્થા દ્વારા 30 વિધ્યાર્થીઓ ને લેપટોપ ,ડોન્ગલ ,માઉસ /સ્કેનર અને હેન્ડ ફરી આપવામાં આવી છે.
100 જેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારના કોમ્પ્યુટર આપવામાં આવશે
આગામી દિવસોમાં અમેરિકાના દાતાઓના સહયોગથી 100 જેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારના કોમ્પ્યુટર આપવામાં આવનાર છે તેમ સનસ્તહના આગેવાન એ જણાવ્યું હતું ભાવનગર માં શરૂા કરેલા આ ઈ-લાયબ્રેરીના માધ્યમ થી અનેક યુવક યુવતીઓ ભૂતકાળ માં પણ પગભર થયા છે આને આજે પોતાના પરિવાર નું ગુજરાન ચલાવી રહ્યં છે.
વડાપ્રધાન આત્મનિર્ભર બનાવ લોકને અપીલ કરી
આ સંસ્થાનો હેતુ છે કે જયારે દેશના વડાપ્રધાન આત્મનિર્ભર બનાવ લોકને અપીલ કરી રહ્યું છે ત્યારે દિવ્યાંગો પણ આ વાતથી કેમ દૂર રહે અને એટલા માટે જ આ સંસ્થા દાતાઓના સહયોગથી દિવ્યાઅંગોને સહાય આપવામાં આવી રહી છે