આંધ્ર પ્રદેશ / ગેસ લીકેજ મામલો : મોતનો આંકડો 11 પર પહોંચ્યો, CM જગનમોહન રેડ્ડીએ જાહેર કર્યું વળતર

vizag gas leak lg polymers plant cm jagan announces rs 1 cr for kin of deceased in chemical disaster

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમ ગેસ ટ્રેજેડીમાં પીડિત લોકોને વળતરનું એલાન કર્યું છે. CM જગન મોહન રેડ્ડીએ કહ્યું કે આ બનાવમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા અને પીડિતને 10 લાખ રૂપિયાનું વળતર રાજ્ય સરકાર આપશે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા લોકોને એક લાખ રૂપિયાની મદદ કરાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ