ગંભીર બિમારીથી પીડાતા બાળક વિવાન વાઢેરે હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સોમનાથના આલીદર ગામે દુલર્ભ બિમારીથી પિડાતા બાળક વિવાન વાઢેરનું નિધન થયું છે.
આલીદરના બાળક વિવાનનું નિધન
SMAથી પીડિત વિવાન વાઢેરનું નિધન
લોકો વિવાન માટે એકઠુ કરી રહ્યાં હતા ફંડ
ગંભીર બિમારીથી પીડાતા બાળક વિવાન વાઢેરે હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સોમનાથના આલીદર ગામે દુલર્ભ બિમારીથી પિડાતા બાળક વિવાન વાઢેરનું નિધન થયું છે.
આલીદરના બાળક વિવાનનું નિધન
વિવાન વાઢેર SMA બીમારીથી પીડિત હતો. સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારીથી પીડિત વિવાનની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂરિયાત હતી.પિતા સહિત અનેક લોકો વિવાન માટે ફંડ એકઠું કરી રહ્યાં હતા.મુખ્યમંત્રીએ પણ CM ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવા જાહેરાત કરી હતી.
માતા-પિતાએ માગી હતી મદદ
ગીર સોમનાથના આલિદરના વિવાન નામના બાળકને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે. 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતાએ લોકો પાસે મદદ માગી છે. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ હાલ હેરાન પરેશાન છે.
લોકો વિવાન માટે એકઠુ કરી રહ્યાં હતા ફંડ
અશોકભાઇના કહ્યું થોડા સમય પહેલા પુત્ર બીમાર પડતા જૂનાગઢ સિવિલ લઈ જવાયો હતો..શ્વાસમાં તકલીફ પડવાના કારણે રિપોર્ટ કરાવ્યા હતા અને ચેન્નઈ મોકલ્યા હતા બાદમાં ખબર પડી કે, આ બાળકને આ ગંભીર બીમારી છે. ધૈર્યરાજને આ જ પ્રકારની બીમારી હતી અને તેને ગુજરાતની પ્રજાએ દાન આપીને 16 કરોડ એકત્ર કર્યા હતા. ત્યારે અશોકભાઈ પણ પોતાના પુત્રને બચાવવા ગુજરાતની પ્રજાને અપીલ કરી રહ્યા છે.
ભાવુક થતા વિવાનના પિતા
સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારીથી બાળક વિવાનું નિધન થતા વિવાનના પિતાએ ભાવક થતા હતા જે બાદ તેમને નિવેદન આપતા જણાવ્યું કે