વિઠ્ઠલ રાદડિયાએ દિકરાના અવસાન બાદ વહુને ફરી પરણાવી, કન્યાદાનમાં 100 કરોડ આપ્યા હતા

Vitthal radadiya Remarriage his daughter in law manisha

સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું 61 વર્ષની વયે સોમવારે વહેલી સવારે નિધન થયું છે. સમાજસેવા જેના લોહીમાં હતી અને સામાજિક સમરસતાં જેનો જીવન મંત્ર હતો એવા વિઠ્ઠલભાઈએ પોતાનાં દિકરા કલ્પેશના નિધન બાદ તેમની વહુ મનીષાને ફરી પરણાવી કન્યાદાનમાં 100 કરોડ રૂપિયા આપી સમાજમાં અનોખું ઉદાહરણ બેસાડ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ