આસ્થા / ઉજ્જૈનના મહાકાલેશ્વર જયોતિર્લિંગની એક વખતથી ચોક્કસ મુલાકાત લો

Visit Ujjain's Mahakaleshwar Jyotirlinga once more

ઉજ્જૈન નગરી ભારતની સૌથી પ્રાચીન નગરી ગણાય છે. ઉજ્જૈન પરથી કર્કવૃત રેખા પસાર થાય છે. તેથી જ એક જમાનામાં ઉજ્જૈન જ્યોતિષ વિજ્ઞાન અને જ્યાતિવિદ્યાનું ધામ ગણાતું. ભારતમાં જે પાંચ મુખ્ય વેધશાળાઓ છે તે પૈકીની સૌથી પ્રાચીન વેધશાળા અહીં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ