ધર્મ / આ મંદિરમાં એક કરોડ શિવલિંગ છે બિરાજમાન, શ્રાવણમાં દર્શનમાત્રથી થશો ધન્ય

Visit multiple shivling temple at Karnataka, kotalisinghwara temple has one crore shivling

શ્રાવણ માસમાં ચારે તરફ જ્યાં દેવાધિદેવ શિવજીની ઉપાસના થતી હોય છે. ભક્તો શ્રદ્ધા પ્રમાણે શિવ મંદિરે જઈને પૂજા કરે છે. આજે અહીં એવા શિવમંદિરની વાત કરીશું જે અન્ય મંદિરોથી અલગ છે. સાથે જ મંદિરની બહાર નંદી પણ છે. આ મંદિરે દર્શન કર્યા બાદ તમે અહીં આસપાસના પ્રાકૃતિક સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ