ચોમાસું / અમદાવાદમાં ઝરમર વરસાદના પગલે વિઝિબિલીટી ઘટી, વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું

Visibility reduced due to rains in ahmedabad

ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક હજુ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં  વરસાદી વાતાવરણ વચ્ચે વિઝિબિલીટી ઘટી ગયેલી જોવા મળી છે. આ સાથે વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ