રથયાત્રા / VHPએ આ રથયાત્રાનું આયોજન ન થવા અંગે કહ્યું- જો રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટે આ કામ કર્યું હોત તો...

Vishwa Hindu Parishad Letter regarding ahmedabad jagannath Rathyatra

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર તૂટી પડ્યો છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નીકળવા પર રોક લગાવી હતી. જેથી મંદિર પરિસરમાં રથ ફેરવીને રથયાત્રા કાઢવામાં આવી હતી અને પરંપરાને જાળવી રાખવામાં આવી હતી. પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે આ રથયાત્રાનું આયોજન ન થવા કેટલાક તથ્યો રજૂ કરતો પત્ર જાહેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ