અમદાવાદ / વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની બેઠકમાં હોદ્દેદારોની વરણી, 29મી ફેબ્રુઆરીએ મા ઉમિયાના ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત

Vishv Umiya foundation umiya dham mandir meeting khamtmuhurt ahmedabad

ઉમિયા કેમ્પસ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારોની નિમણૂંક માટે રવિવારે બેઠક મળી હતી. જેમાં પ્રમુખ તરીકે આર.પી. પટેલની સર્વાનુમતે વરણી કરાઈ છે. જ્યારે ઉપપ્રમુખ પદે દીપક પટેલ, ડી.એમ ગોલની નિમણૂંક કરવામાં આવી છે. તો 27 ટ્રસ્ટીઓની સહમતીથી હોદ્દેદારો નિમાયા છે. મહત્વનું છે કે અમદાવાદના એસ.જી.હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ નજીક જાસપુર ગામ ખાતે ૧૦૦ વીઘા જમીનમાં રૂ. ૧૦૦૦ કરોડનાં ખર્ચે ઉમિયા ધામ નિર્માણ પામશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ