નિર્ણય / વીરપુર જલારામ મંદિરના દર્શન કરવા જતા ભક્તો માટે આવ્યા માઠા સમાચાર, આટલા દિવસ માટે મંદિર રહેશે બંધ

Virpur Jalaram temple, the temple will remain closed for this much days.

વીરપુર જલારામ મંદિરના દર્શન કરવા જતા ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા તહેવારોમાં કોરોના સંક્રમણ ફેલાઈ નહીં તે માટે આગામી 6 દિવસ સુધી મંદિર રહેશે બંધ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ