બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વીરેન્દ્ર સહેવાગ આરતી સાથે લેશે છૂટાછેડા? 20 વર્ષ બાદ લગ્ન જીવનમાં ભૂકંપ, ઈન્સ્ટાગ્રામથી ઈશારો

રિપોર્ટ / વીરેન્દ્ર સહેવાગ આરતી સાથે લેશે છૂટાછેડા? 20 વર્ષ બાદ લગ્ન જીવનમાં ભૂકંપ, ઈન્સ્ટાગ્રામથી ઈશારો

Last Updated: 11:16 PM, 23 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીરેન્દ્ર સેહવાગ પોતાની પત્ની આરતી અહલાવતે લગ્નના 20 વર્ષ બાદ અલગ થઈ રહ્યા છે. 2004માં લગ્ન કરેલા સેહવાગ અને આરતીએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગથી જોડાયેલી એક હેરાન કરવાવાળી ખબરો સામે આવી રહી છે. રિપોર્ટ્સ છે કે વીરેન્દ્ર સેહવાગ પોતાની પત્ની આરતી અહલાવતે લગ્નના 20 વર્ષ બાદ અલગ થઈ રહ્યા છે. 2004માં લગ્ન કરેલા સેહવાગ અને આરતીએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. એવામાં તેમના સંબંધોમાં તિરાડ પડવાના સમાચાર સામે આવી રહ્યા છે.

સૂત્રોનું કહેવું છે બંને ઘણા મહિનાને અલગ-અલગ રહી રહ્યા છે અને છૂટાછેડાની સંભાવના છે. પોતાની ઘાતક બેટ્સમેન માટે ફેમસ વીરેન્દ્ર સેહવાગે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો ચે. 2007માં આર્યવિર સેહવાગ અને 2010માં વેદાંત સહેવાગનો જન્મ થયો હતો.

જો તમે વીરેન્દ્ર સેહવાગને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો છો તો તમે જોયું હશે કે વીરેન્દ્ર સેહવાગે છેલ્લી ફોટો પોતાના પરિવારની દિવાળી 2024 ની પોસ્ટ કરી હતી. તે તસવીરોમાં સેહવાગ સિવાય તેમનો દીકરો અને મા દેખાઈ, પરંતુ પત્ની આરતી અહલાવત નહતી દેખાઈ. એવામાં સમજી શકાય છે કે લાંબા સમયથી ચાલતી આવતી આ કપલની ભાગીદારી હવે તૂટવાના આરે છે.

PROMOTIONAL 12

સેહવાગની પણ આ મામલે ચુપ્પી છે. એવામાં આરતી અને સેહવાગના અલગ થવાની અફવાઓને વધુ બળ મળ્યું છે. બે અઠવાડિયા પહેલા વીરેન્દ્ર સેહવાગ પલક્કડમાં વિશ્વ નાગયક્ષી મંદિર ગયા હતા. આની તસવીરો તેમને સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. જોકે, તેમાં પણ આરતી ક્યાંય નહતી. આનાથી પણ તેમના સંબંધોમાં આવેલી તિરાડો વિશે સંકેત મળે છે.  

વધુ વાંચો: IPL 2025 પહેલા KKRની ટીમનું ટેન્શન હાઈ, ઘાયલ થયો સૌથી મોંઘો ખેલાડી, ટેકો લેવો પડ્યો

કોણ છે આરતી અહલાવત?

નવી દિલ્હીની રહેવાસી આરતી અહલાવતે વધુ પડતો સમય પોતાની ઓળખને એક સામાન્ય વ્યક્તિના રૂપે જ રાખી છે. 16 ડિસેમ્બર 1980 એ જન્મેલી આરતીને લેડી ઇરવિન સેકેન્ડરી સ્કૂલ અને ભારતીય વિદ્યા ભવનથી ભણતર મેળવ્યું અને પછી દિલ્હી વિશ્વવિધ્યાલયના મૈત્રેયી કોલેજથી કમ્પ્યુટર સાઇન્સમાં ડિપ્લોમા કર્યું. વર્ષ 2000 આસપાસ સેહવાગ અને તેની લવ સ્ટોરી ચાલી અને પછી બંનેએ 2004માં લગ્ન કર્યા હતા. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

aarti Ahlawat Virender sehwag cricket news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ