નિવેદન / T20 વર્લ્ડ કપ પછી સંન્યાસ લેવાના મૂડમાં વિરાટ કોહલી? કોચે કર્યો ખુલાસો

virat kohlis childhood coach sees playing next edition event also team india t20 world cup

વિરાટ કોહલીને લઇને અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ બાદ ટી-20 ફોર્મેટમાંથી સંન્યાસ લઇ શકે છે. ગયા વર્ષે યોજાયેલા ટી-20 વર્લ્ડ કપ બાદ પણ તેમણે ટીમનુ સુકાન પણ છોડી દીધુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ