નિવેદન / કેપ્ટન કોહલીએ સાથી ખેલાડીઓને કેમ કહ્યું 'આ લોકો ભારત આવશે ત્યારે દેખાડી દઈશ'

Virat Kohli said during New Zealand’s 2nd innings in Christchurch ‘Jab India mein yeh log aayenge, tab dikha doonga’

ભારતીય ટીમનો યજમાન ન્યૂઝીલેન્ડે ટેસ્ટ શ્રેણીમાં ૨-૦થી સફાયો કરી નાખ્યો. આ શ્રેણીમાં ભારતીય બેટ્સમેનો અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નહીં. સૌથી વધુ નિરાશ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કર્યા. તેના બેટમાંથી માત્ર ૩૮ રન જ નીકળ્યા. તેના કરતાં વધારે રન તો ભારતીય ફાસ્ટ બોલર મોહંમદ શામીએ ૧૦મા ક્રમે બેટિંગ કરીને બનાવ્યા. શમીએ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં ૪૪ રન બનાવ્યા અને પાંચ વિકેટ પણ ઝડપી. ટેસ્ટ શ્રેણીમાં વિરાટની બેટિંગ સરેરાશ ૯.૫૦ની રહી, જે કોઈ પણ ટેસ્ટ શ્રેણીમાં વિરાટની બીજા નંબરની સૌથી ખરાબ સરેરાશ છે.

બ્રેકિંગ ન્યૂઝ