ક્રિકેટ / આ ખેલાડી માટે તો હું મારી જગ્યા છોડી દઉં, જાણો કોહલીએ કેમ કહ્યું આવું

virat-kohli-ready-to-give-up-batting-position-in-odi-for-suryakumar-yadav

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવા માટે, તેણે  આ ગેમના સૌથી ટૂંકા સ્વરૂપમાં ઓપનિંગ કરવાનું નક્કી કર્યું હતું પણ આ બાબતની કોઈ પણ ગેરેન્ટી નથી કે તે આગળ પણ આ કામ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ