VIDEO / હાર બાદ કોહલીનો પિત્તો ગયો, પત્રકારને કહ્યું આવતી વખતે આ તૈયારી સાથે આવજો

Virat Kohli loses his cool when asked whether he needs to tone down aggression

ન્યૂઝીલેન્ડના હાથે બે મેચની ટેસ્ટ સીરિઝમાં 0-2થી શરમજનક હારનો સામનો કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન વિરાટ કોહલી રોષે ભરાયો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પત્રકારોએ વિરાટ કોહલીને સવાલ કર્યો કે, શું તેને એવું નથી લાગતું કે મેદાન પર તેની આક્રમકતા પર લગામ લગાવવાની જરૂર છે. આના પર વિરાટ કોહલી ભડકી ઉઠે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ