પ્રદર્શન / નાગરિકતા બિલના વિરોધમાં પ.બંગાળમાં હિંસક પ્રદર્શન, મુર્શિદાબાદમાં 5 ટ્રેનોને આગ લગાવામાં આવી

violent protests continue in bengal 5 trains set on fire several trains cancelled

પ.બંગાળમાં પણ નાગરિકતા બિલનો વિરોધ જોવા મળી રહ્યો છે. શનિવારે રાજ્યના મુર્શિદાબાદ જિલ્લાના લાલગોલા રેલવે સ્ટેશન પર 5 ખાલી ટ્રેનોમાં આગ લગાવી દેવાઇ. પ્રદર્શનકારીઓએ રાજ્યના અલગ-અલગ માર્ગ વ્યવહારને ખોરવ્યો અને રેલવે સેવાઓને પણ પ્રભાવિત કરી. નોંધનીય છે કે, આ બિલના વિરોધમાં પૂર્વોત્તર ભારત અને ખાસ કરીને આસામમાં હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ