ભયનો માહોલ / અમદાવાદમાં દિલ્હીવાળી...! JNU ની જેમ GLS ને બાનમાં લેવા બુકાનીધારીઓનો પ્રયાસ

Violence in GLS College at Ahmadabad

દિલ્હીના જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય પરિસરમાં થોડા દિવસ પહેલાં બુકાનીધારીઓએ ઘૂસપેંઠ કરી હતી. અજાણ્યા શખ્સોના હાથમાં ડંડા અને લોખંડના રોડ પણ હતા. તેઓ અચાનક પરિસરમાં ઘૂસીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બેરહેમીથી મારવા લાગ્યા હતા, જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ