SHORT & SIMPLE / ભક્તો કેમ સમજતા નથી? પાવાગઢમાં પ્રવેશદ્વાર પર શ્રીફળનો ઢગલો, મશીન હોવા છતાં નિયમનું ઉલ્લંઘન

Violation of the rule of not growing shrifal in pilgrimage Pavagadh

યાત્રાધામ પાવાગઢમાં શ્રીફળ નહીં વધેરવાના નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. મંદિરની અંદર મશીન મુકવામાં આવ્યું છે છતાં ભક્તો મંદિરના માર્ગો પર જ શ્રીફળો વધેરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ