રાજનીતિ / રામજન્મભૂમિ બાદ હવે કૃષ્ણજન્મભૂમિ? ભાજપના નેતાઓ કાશી અને મથુરાના મુદ્દો ઉઠાવે તેવા સંકેત

vinay katiyar says we are ready to sacrifice if verdict does not comes in favor in ayodhya case

અયોધ્યા કેસમાં સર્વોચ્ચ અદાલત ચુકાદો આપવાની તૈયારીમાં છે ત્યારે ભાજપ હવે મથુરા અને કાશીને અયોધ્યા જેવો મુદ્દો બનાવી દેવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા વિવાદ ભાજપ માટે ખુબ મોટો મુદ્દો રહ્યો છે. અયોધ્યા મુદ્દાને ભાજપ દર ચૂંટણીમાં ઉઠાવતું રહ્યું છે અને સફળ પણ થયું છે ત્યારે હવે ભાજપ અયોધ્યા બાદ મથુરા અને કાશીના મંદિરોના મુદ્દાને ઉઠાવે તેવા સંકેત ભાજપ નેતા વિનય કટીયારે આપ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ