મહેસાણા / ગામમાં વરઘોડો કાઢવા મુદ્દે ગ્રામજનોએ દલિતોનો બહિષ્કાર કરીને કર્યો વિરોધ 

The villagers boycotted the Dalits on the issue of eradication of the rituals in the village

મહેસાણાના કડી તાલુકાના લ્હોર ગામે દલિત સમાજ દ્વારા લગ્ન પ્રસંગે વરઘોડો કાઢતા વિવાદ સર્જાયો છે. બે દિવસ અગાઉ લ્હોર ગામે વણકર વાસ વિસ્તારમાં મેહુલ પરમાર નામના યુવકના લગ્ન હતા. જેના વરઘોડાને લઇને અન્ય સમાજના ગ્રામજનોએ ભેગા થઈને તાલિબાની ફરમાન જાહેર કરીને લોકોને ગામના દલિત સમાજ સાથે વ્યવહાર કાપી દીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ