રાજ્યમાં નેતાઓ અને મતદારો જેની ખૂબ આતુરતા પૂર્વક રાહ જોતા હતા તે મતદાનનો દિવસ આજે ઊગ્યો અને સંતોષકારક મતદાન સાથે આથમી ગયો. એ સાથે જ અનેક ઉમેદારોનું ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયું. પરંતુ લોકશાહી પર્વના આ દિવસે રાજ્યના એક ગામમાં લોકોએ મતદાનનો જ બહિષ્કાર કરીને પોતાની નારાજગી દર્શાવી. તો રાજ્યમાં ~યાં કયા ગામના લોકોએ અને શા માટે કર્યો મતદાનનો બહિષ્કાર જોઈએ આ અહેવાલમાં..