અંધારપટ / ગુજરાતના આ ગામમાં વાવાઝોડું છીનવી ગયું, આદિવાસીઓના અજવાળાં

This village of Gujarat has blackouts

રાજ્યમાં અંધારાને ઉલેચવા માટે, સરકારે ચોવીસ કલાક વીજળીની ખાતરી આપતી, જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકી હતી અને હવે એવા દાવા પણ કરાઈ રહ્યા છે કે દેશના એક એક ખૂણે વિજળી પહોંચી ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ