એન્કાઉન્ટર / આખરે વિકાસ દુબેને હથકડી કેમ લગાવી ન હતી? તમારા સવાલનો આ છે જવાબ

VikasDubey encounter matter

વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર સુધી લાવતી વખતે હથકડી કેમ લગાવી ન હતી. જેના કારણે ગાડી પલટ્યા બાદ પોલીસની પિસ્તોલ છીનવીને ભાગવાની કોશિશ કરવા લાગ્યો હતો. પોલીસ મુજબ, આ પ્રયાસોમાં તે માર્યો ગયો. ત્યારે ઘણાં લોકોના મનમાં એ સવાલ ઊભો થયો છે કે તેને હથકડી આખરે કેમ લગાવવામાં ન આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ