બદલી / વિજય નેહરાની હકાલપટ્ટી કરી રૂરલમાં બેસાડી દેવાયા, મુકેશ કુમાર નવા AMC કમિશ્નર

Vijay Nehra removed from AMC as in charge commissioner Mukesh Kumar appointed as regular commissioner

કોરોના મહામારી સામે લડી રહેલાં સમગ્ર અમદાવાદીઓ માટે ખુબ મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદના  મ્યુનિ. કોર્પોરેશનના કમિશનર પદેથી વિજય નહેરાની હકાલપટ્ટી કરાઈ છે. અને ગુજરાત મેરીટાઈન બોર્ડના CEO અને હાલમાં વધારાના ચાર્જમાં કમિશનર બનેલાં મુકેશ કુમારને અમદાવાદ શહેરના નવા કમિશનર બનાવાયા છે. મોડી સાંજે GAD દ્વારા આદેશ જારી કરાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ