સુરત / સુરતના હીરાના વેપારી પત્ની અને બે પુત્રીઓ સાથે લેશે દીક્ષા, જાણો કરોડોની સંપત્તિનું શું કરશે

Vijay mehta family 4 member Initiation surat

સુરતમાં કરોડોની સંપત્તિનો ત્યાગ થશે. સુરતમાં હીરાના વેપારી પરિવાર સાથે દીક્ષા લેશે. સુરતના વેપારી વિજય મહેતા પત્ની અને પુત્રીઓ સાથે દીક્ષા લેશે. આગામી 27 જાન્યુઆરીએ સમગ્ર પરિવાર કરોડોની સંપત્તિ છોડી સંયમના માર્ગે જશે. કરોડોની સંપત્તિનો ઉપયોગ ગરીબોને દાન આપવામાં અને પાંજરાપોળમાં ઉપયોગ કરાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ