ગાંધીનગર / વિદ્યાસહાયકની 19 હજારની ઘટ સામે 3300ની ભરતી પ્રક્રિયા થતાં બેરોજગાર ઉમેદવારો અકળાયા, ઘરણા શરૂ

Vidyasahayak candidates picket in Gandhinagar, Demand for increased space in TET

ઘરણા કરનાર ઉમેદવારોની માંગ છે કે અત્યારે સરકારે જે જગ્યાઓ પડી છે તે ખૂબ જ ઓછી છે, 19000ની ઘટ સામે સરકારે માત્ર 3300ની પાડી છે જાહેરાત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ