અયોધ્યા / રામમંદિર નિર્માણની તારીખ નક્કી, PM મોદી કરશે ભૂમિપૂજન પર અંતિમ નિર્ણય

Video: Ayodhya Ram Mandir Bhoomi Poojan likely to take place on August 3 or 5

અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બેઠકમાં મંદિરના શિલાન્યાસની તારીખ અંગે ચર્ચા કરાઈ અને હવે ફરી વાર PM મોદીને આમંત્રણ આપવામાં આવશે. 3 કલાક સુધી મંદિર ટ્રસ્ટની બેઠક ચાલી હતી જેમાં PM મોદીને શિલાન્યાસ માટે આમંત્રણ મોકલવાનો ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો છે. આ બેઠકમાં મંદિર નિર્માણ શરુ કરવાની તારીખ નક્કી કરવામાં આવી છે જેના પર અંતિમ નિર્ણય PMO તરફથી લેવામાં આવશે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ