Exclusive / નિત્યાનંદ આશ્રમ મામલે પીડિતના પિતાએ VTV News સાથેની વાતચીતમાં કર્યા આક્ષેપ

અમદાવાદના નિત્યાનંદ આશ્રમ મામલે પોલીસ તપાસ કરી રહી છે.. બે યુવતીઓના ગુમ થવા મામલે ફરિયાદ થઈ છે. ત્યારે હવે આ મામલે પીડિતાના પિતા જનાર્દન શર્માએ આક્ષેપ કર્યા છે. જનાર્દન શર્માએ વીટીવી સમક્ષ પ્રતિક્રિયા આપી છે કે, DPSના સંપર્કમાં આશ્રમમાં કંઈક રંધાઈ રહ્યુ છે. મંજૂલા સતત આશ્રમના સંપર્કમાં રહી છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, મારા પર ખોટા આક્ષંપ કરવામાં આવી રહ્યા છે. મને ડરાવવા માટે પ્રયાસ કરાઇ રહ્યાં છે. અને મારા સંતાનોથી મને દૂર રખાયો છે. આશ્રમમાં યુવતીઓને ગોંધી રાખવામાં આવે છે. અને ફરિયાદ થતા એક બાદ એક વીડિયો અપલોડ કરાવવામાં આવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ