રાજકોટ / સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની હત્યા, સગીરાના પરિવારજનોએ માર્યો હતો માર 

The victim was killed in the murder of her husband

રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ વખતે હત્યા કોઈ નિર્દોષની નહીં પણ દુષ્કર્મના આરોપીની હત્યા થઈ છે. 4 દિવસ પૂર્વે જ ફરિયાદી પીડિતાના પિતાએ આરોપીને માર માર્યો હતો. જે બાદ આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન આરોપીનું મોત નિપજતાં સમગ્ર બનાવ હત્યામાં પરિણમ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ