શોક / ઋષિ કપૂરના નિધન પર PM મોદી, રાષ્ટ્રપતિ સહિત નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

Veteran actor Rishi Kapoor dies in Mumbai

બોલિવૂડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરનું  67 વર્ષની વયે અવસાન થયું છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને તેમના મૃત્યુ અંગે માહિતી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાન, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓએ અભિનેતાના અચાનક નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પ્રતિભાનું પાવરહાઉસ ગણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ