ખબર અંતર / અરૂણ જેટલીની તબિયતને લઇને ઉપરાષ્ટ્રપતિએ AIIMSની મુલાકાત લીધી, ડૉકટરોએ આપી આ જાણકારી

Venkaiah Naidu Visits Arun Jaitley at AIIMS

દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીની તબિયત હાલ સ્થિર બતાવામાં આવી રહી છે. જો કે આજરોજ સવારે અરૂણ જેટલીના ખબર અંતર પૂછવા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ એઇમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા .

બ્રેકિંગ ન્યૂઝ