નિવેદન / સુષ્મા સ્વરાજને અંતિમ વિદાય આપતા રડી પડ્યા વેંકૈયા નાયડૂ, કહ્યું રક્ષાબંધને ખાલી રહેશે હાથ

venkaiah naidu said sushma swaraj sister tie rakhi i will be missing this honour

પૂ્ર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધનને રાજ્યસભા સભાપતિ અને દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પોતાના ક્ષતિ બતાવી. બાદમાં જ્યારે ઉપ રાષ્ટ્રપતિ લોધી રોડ સ્થિત સ્મશાન ગૃહમાં સુષ્મા સ્વરાજને અંતિમ વિદાય આપવા પહોંચ્યા તો એમના પાર્થિવ શરીર સામે ધ્રુસેક ને ધ્રુસકે રડી પડ્યા. નાયડૂ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને નાની બહેન માનતા હતા જે દરેક રક્ષા બંધને એમને રાખડી બાંધતા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ